Monday, September 28, 2020

Death

 જોડિયાના હાલ સાયન 
નિતીન  (ઉં. વ. ૪૯) 
તે સ્વ.ચંદ્રકાન્ત ચુનીલાલ શાહ (ઘોલાણી) અને તરૂલતાના પુત્ર,
તે ચેતનાબેનના પતિ, 
તે મુકેશના નાનાભાઈ, 
તે નિલમબેનના દિયર, 
તે અમર આદિત્યના કાકા,
તે કીટીટ દક્ષા અને સુભાષ ભાવનાના ભત્રીજા,
તે પ્રતીક મૈત્રી અને દર્શનાના મોટાભાઈ,
તે ચંદ્રકાન્ત વાડીલાલ દોશીના જમાઈ,
તે સ્વ. કિશોર શેઠના ભાણેજ
રવિવાર, તા.૨૭-૯-૨૦૨૦ના દેહ પરિવર્તન પામેલ છે. 
લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.