Saturday, September 5, 2020

Death

 મોરબી હાલ દહીંસરના સ્વ. શ્રી કાંતિલાલ નરોત્તમદાસ પારેખના પુત્ર
ભરતભાઈ (ઉં. વ. ૬૬) 
તે આશાબેનના પતિ, 
તે વિશાલ અને પૂર્વીના પપ્પા, 
તે નીલાબેન અશ્ર્વિનભાઈ શાહ, મુકુંદભાઈ, હરેશભાઈ, પરિમલભાઈના મોટાભાઈ,
તે નીધિ અને વિનોદભાઈના સસરા, 
તે સ્વ. વિનોદરાય જેઠાલાલ શાહના જમાઈ
રવિવાર તા. ૩૦-૮-૨૦ ના  રોજ અરીહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.