Thursday, September 24, 2020

Death


મોરબી નિવાસી હાલ કાંદીવલી 
ડો.ભોગીલાલ રાયચંદ મહેતા ના સુપુત્ર 
ડો.અનિલભાઈ  ઉંમર વર્ષ ૭૭ 
તે ડો. સ્નેહપ્રભાબેનના પતિ ,
અંજનના પિતા ,
ભાવ્યાનીના સસરા, 
સિદ્ધિ અને માયરાના દાદા 
તે સ્વ.શિરીષભાઈ , નૌત્તમભાઈ ,સ્વ. રજનીભાઈ, નિરંજનભાઈ, ભરતભાઈ, અભયભાઈ, 
વિજયભાઈ તથા વિનોદીનીબેન નવનીતલાલ વોરાના ભાઈ 
તે કલ્યાણજી ભાણજી શાહ ,કચ્છ માંડવીના જમાઈ  
બુધવાર  તા.૨૪-૦૯-૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
સંજોગોવસાત લૌકીક વ્યવહાર રાખેલ નથી


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.