Wednesday, September 9, 2020

Death




રંગપર બેલા નિવાસી ‌હાલ તારદેવ મુંબઈ
શ્રી ગીરઘરલાલ જેતશી સંઘવી (ઉ. વ. ૮૩) 
(એમ. વિ. જે. સમાજના ટ્રસ્ટી તથા માજી ચેરમેન) 
તે સ્વ. હંસાબેનના પતિ,  
તે‌ ધર્મેન્દ્ર, સુનિલ, ચેતના‌‌ તથા નીપા‌ ના પિતાશ્રી,  
તે પુજા‌, ‌‌કેતકી ,‌ રમેશભાઈ ‌ તથા આશીકભાઈના સસરાજી, 
વાંકાનેર નિવાસી શાહ જુઠાલાલ લાધાભાઇના જમાઈ,  
તે જેમીન,ઝેની ,વિદિત, મેહુલ-પ્રાચી, ભવ્ય, શ્રેયસ -રિદ્ધિ ,હાર્દિક-અર્પિતા,વ્યોમા-શૈવલ,દિશાન્ત-ભવ્ય,દેવાંશી,મનનના દાદા/નાના, 
તે કસ્તુરચંદ જેતશીભાઈ સંઘવીના લઘુબંધુ ‌
મંગળવાર તારીખ ‌ ૮-૯-૨૦૨૦  ના રોજ  અરિહંત શરણ થયેલ છે.
સંજોગો‌વસાત‌‌ પ્રાર્થના તથા  લૌકીક વહેવાર ‌રાખેલ નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.