Thursday, September 17, 2020

Death



 મોરબી નિવાસી  (હાલ કલ્યાણ) 
સ્વ. અશ્વિનભાઈ જમનાદાસ પ્રાણજીવન મહેતાના પત્નિ  
ગં. સ્વ. હર્ષિદાબહેન (ઉં.વ. ૬૫) 
તે જિનદત્ત, શીતલબહેન, એકતાબહેનના માતુશ્રી,
તે સ્વ. બળવંતરાય, સ્વ. હર્ષદરાય, હરીશભાઈ, ગં.સ્વ. તારામતી ચંદ્રકાન્ત મહેતાના બંધુપત્ની,
તે અ. સૌ. લિના, નીલેશકુમાર શાહ, સુજશકુમાર પટવાના સાસુ,
તે સ્વ. મનસુખલાલ ધારશીભાઈ મહેતાના દીકરી 
બુધવાર તા.૧૬-૯-૨૦૨૦ ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા, લૌકિક વ્યહવાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.