Friday, October 28, 2022

Death


રણ ની ટીકર નિવાસી હાલ ધાટકોપર 
સ્વ.  કુસુમબેન રતીલાલ પ્રાણજીવન લોદરીયાના સુપુત્ર 
સ્વ. રમેશચંદ્ર રતીલાલ લોદરીયાના ધર્મંપત્ની 
જ્યોત્સ્નાબેન (ઉ. વ. ૭ર) 
તે હર્ષલ તથા હર્ષાના માતુશ્રી , 
તે કેતન કુમાર તથા મુંઝલના સાસુ, 
તે આચાર્ય  ધર્મરક્ષીત સૂરીશ્વરજી મ. સા., શ્રી ક્ષમાવલ્લભ મ.સા. ( કિરીટભાઈ સાંસારીક નામ) , જીતેન્દ્ર રતીલાલ લોદરીયા  તથા રેખાબેન દિનેશ કુમાર  પરીખના ભાભી,
તે સાધ્વીજી રાજરત્ના મ.સા. તથા ૠતીકાના જેઠાણી, 
તે હીરના દાદી, 
તે વ્રતીના નાની  
તે પીયર પક્ષે  ખાખરેચી નિવાસી હાલ ધાટકોપર સ્વ. માણેકલાલ ધરમશી વોરાના દીકરી, 
તે વીરેન્દ્રભાઈ, મુકેશભાઈ, ચંદ્રીકાબેન, ભારતીબેન, જાગૃતિબેનના બેન 
ગુરૂવાર તા. ૨૭-૧૦-૨૦૨૨  ના અરીહંત શરણ પામેલ છે. 
લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંઘ રાખેલ છે. 
🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.