Thursday, October 13, 2022

Death


વાંકાનેર નિવાસી  હાલ બોરીવલી 
બકુલભાઈ દલપતભાઈ શેઠના ધર્મપત્ની 
અ.સૌ. ઉષાબેન (ઉં.વ. ૭૧) 
તે કેતન અને રીના રાકેશકુમાર શાહના માતુશ્રી, 
તે સ્વ. રજવંતીબેન વિનોદરાય મહેતા , સ્વ.દમયંતીબેન ચીમનલાલ દોશીના ભાભી,
તે મંજુલાબેન બિપીનભાઈના દેરાણી, 
તે પિયર પક્ષ સ્વ. જસુમતીબેન પ્રવીણકાન્ત મહેતાના સુપુત્રી 
બુધવાર, તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.