Friday, October 7, 2022

અનુમોદનીય સખાવત

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈ
ખાખરેચી નિવાસી હાલ કાંદીવલી 
માતુશ્રી કમળાબેન ગીરધરલાલ વોરા પરિવાર તરફથી 
૱ ૧૮૦૦૦૦/ નુ અનુદાન સેનેટોરીયમના પાવર બેક અપ માટે  ૬ ઈનવરટરના દાતા તરીકે  મળેલ છે.
સમાજ માતુશ્રી કમળાબેન ગીરધરલાલ  વોરા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે
🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.