Saturday, October 1, 2022

Death


અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ બોરીવલી 
રજનીકાંત ભુદરલાલ શાહ ના ધર્મંપત્ની 
રેખાબેન (ઉ. વ. ૭૩) 
તે પરાગ-રીંકુ, ભાવીક, વૈશાલી ના માતુશ્રી, 
તે અનંતરાય (અનુભાઈ)-ભાવનાબેન, જેવતલાલ (હસુભાઈ), કંચનબેન ઘીરજલાલ ખંડોર, કુસુમબેન કીર્તિકુમાર શાહ, શારદાબેન મહેશભાઈ લોદરીયાના ભાભી, 
તે વૃષ્ટીના દાદી, 
તે વીધીના નાની,  
તે પીયર પક્ષે વાંકાનેર નિવાસી હાલ ચેંબુર મુક્તાબેન શાંતિલાલ દોશીના દીકરી, 
તે જયસુખભાઈ-ચંદ્રમણીબેન, શશીકાંતભાઈ-વીજેતાબેન, હરીશભાઈ-જયશ્રીબેનના બેન 
શુક્રવાર તા. ૩૦-૯-૨૦૨૨  ના રોજ  અરીહંત શરણ પામેલ છે. 
લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના  સભા બંઘ રાખેલ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.