Thursday, October 6, 2022

અનુમોદનીય સખાવત

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈ 
જુના ઘાંટિલા નિવાસી હાલ મીરારોડ 
શ્રી છબીલદાસ જસરાજ લોદરીયા પરિવાર તરફથી 
₹. ૪૫૦૦૦૦/ નુ અનુદાન સેનેટોરીયમના એક રુમના દાતા તરીકે મળેલ છે.
સમાજ શ્રી જગદીશભાઈ છબીલદાસ લોદરીયા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.