Friday, December 2, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
ઇન્દુબેન (ઉ. વ. ૮૪) 
તે સ્વ.ચંદુલાલ પોપટલાલ શાહના પત્ની, 
તે જીજ્ઞેશ- ઊર્વી, હિના કૌશિક (કિરણ) શાહ,બીના મયુર મહેતાના માતુશ્રી,
તે વાંકાનેર નિવાસી સ્વ.માધવજી મકનજી માથકીયાના દીકરી, 
તે ફિયોનાના દાદી. 
તે ભવ્ય, પાર્થ, નિશીના નાની 
ગુરુવાર તા.૧-૧૨-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.