Thursday, November 24, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
મુક્તાબેન શાંતિલાલ સંઘવીના સુપુત્ર 
કીશોરચંદ્ર (ઉ. વ. ૭૬) 
તે ભારતીબેનના પતિ, 
તે ચિરાગ-નેહા, તેજલ હિતેશભાઈ,રચના ધીરેનભાઈના પિતાશ્રી, 
તે સ્વ. મુગટભાઈ, સ્વ. હસમુખભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. લલીતરાય, નૌતમભાઈના ભાઈ,  
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ બોરીવલી મણીલાલ રાયચંદ મહેતાના જમાઈ, 
તે નિહાર, કાનવી તથા કેયાના નાના 
ગુરૂવાર તા. ૨૪-૧૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.