Sunday, November 27, 2022

Death


મોરબી નિવાસી હાલ બોરીવલી  
જ્યોત્સનાબેન ગાંધી 
તે સ્વ. ભોગીલાલ વલમજી ગાંધીના ધર્મપત્ની, 
તે શૈલેષ, રોહિત, અજયના માતુશ્રી, 
તે ભાવના,જાગૃતિ,સોનલના સાસુ, 
તે કોમલ અમીશકુમાર, જીનલ પ્રેમલકુમાર, દર્શિલ, તન્વી, હર્ષલ, અર્પી, ભવ્ય,પૂજા,પાર્શ્વના દાદી, 
તે પિયર પક્ષે રાજપાલભાઈ મગનલાલ વોરાના દીકરી 
રવિવાર તારીખ ૨૭-૧૧-૨૦૨૨ ના સાંજે ૬:૨૦ મિનિટે અરિહંતશરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા સોમવાર  ૨૮-૧૧-૨૦૨૨ સવારે   ૯:૩૦ કલાકે શૈલેષ ગાંધીના નિવાસસ્થાનેથી નીકળશે.

શૈલેષ ગાંધી
૬૦૬ ગોપાલપુરી ,
એસ.વી.રોડ, 
દોલતનગરની સામે, 
બોરીવલી ઈસ્ટ, 
મુંબઈ ૬૬.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.