🙏🏻 અરિહંત શરણ 🙏🏻
ખાખરેચી નિવાસી, હાલ ઘાટકોપર (મુંબઈ)
સ્વ લલીતાબેન ચુનીલાલ મણીલાલ વોરાના સુપુત્ર,
અશ્વિનભાઈ (ઉ. વ. ૬૪),
તે મયુરીબેનના પતી, હેમલ - નિર્ભયના પિતા,
તે સુરેશભાઈ - શોભનાબેન રાજેશકુમાર ગાંધીના ભાઈ,
તે નીપા - બીજલના સસરા,
તે દેવીક - કિયાન - વીવાનના દાદા,
તે શ્વસુર પક્ષે સ્વ. ચંદુલાલ જસરાજ પારેખના જમાઈ
શનીવાર તા. ૮-૮-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે.
હાલની પરિસ્થીતી ને ઘ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખેલ નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.