Saturday, August 8, 2020

Death

🙏🏻 અરિહંત શરણ 🙏🏻

ખાખરેચી નિવાસી, હાલ ઘાટકોપર (મુંબઈ) 
સ્વ લલીતાબેન ચુનીલાલ મણીલાલ વોરાના સુપુત્ર,
અશ્વિનભાઈ (ઉ. વ. ૬૪),
તે મયુરીબેનના પતી, હેમલ - નિર્ભયના પિતા, 
તે સુરેશભાઈ - શોભનાબેન રાજેશકુમાર ગાંધીના ભાઈ, 
તે નીપા - બીજલના સસરા, 
તે દેવીક - કિયાન - વીવાનના દાદા,  
તે શ્વસુર પક્ષે સ્વ. ચંદુલાલ જસરાજ પારેખના જમાઈ 
શનીવાર તા. ૮-૮-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે.
હાલની પરિસ્થીતી ને ઘ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખેલ નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.