Tuesday, July 14, 2020

Death



અરિહંતશરણ
વાંકાનેર નિવાસી  હાલ : દાદર 
અરવિંદલાલ સુખલાલ મહેતા  (ઉં. વ. ૯૧ )
તે તરૂલત્તાબેન અરવિંદલાલ મહેતા ના પતિ 
તે ભાવના - નિલેશ - કૌશિકના પિતાશ્રી
તે સનતકુમાર મહેતા - મીના - ફાલ્ગુનીના શ્વસુરજી 
તે પ્રિયાંક,પ્રિયેશ, સંવેગ ,વિરાગના દાદા 
તે જીગર, મોક્ષાના નાના 
તે અમૃતલાલ કીરચંદ મહેતાના જમાઈ
મંગળવાર તા.૧૪-૦૭-૨૦૨૦ ના રોજ અરિહંતશરણ થયા છે.
વર્તમાન સમય - સંજોગોને કારણ લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.