Sunday, July 12, 2020

Death



વાંકાનેર નીવાસી ( હાલ અંધેરી ) 
હીરાલાલ કલ્યાણજી ડુગરશી મહેતા  ( ઉંમર ૯૦ વષૅ ) 
રવિવાર તા. ૧૨-૭-૨૦૨૦  ના રોજ અવસાન પામેલ છે.
તે સ્વ. મુકતાબેનના પતિ,  
તે જીતેન્દ્ર, કીર્તીભાઈ, જવાહરના પીતાશ્રી,
તે હર્ષા , લતા ,દિવ્યાના સસરાજી ,
તે ચિરાગ, અમિ, ખ્યાતિ, પિન્કી, ઋષભ અને સંજયના દાદા,  
તે સ્વ. રસીકભાઈ, સ્વ.અનીલભાઈ, સ્વ.બીપીનભાઈ, 
સ્વ.ગીરિશભાઈ તેમ જ  સરયુબેનના ભાઈ, 
તે વાંકાનેર નીવાસી સ્વ. પ્રેમચંદ શાહના જમાઇ.
વતૅમાન સંજોગો અનુસાર તમામ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.