Friday, July 24, 2020

Death


મોરબી (હાલ ઘાટકોપર) 
નવનીતલાલ ચુનીલાલ રાયચંદ દોશી (ઉં.વ. ૭૩) 
તા.૨૧-૭-૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
તે સ્વ. હસુમતિબેનના પતિ,
તે હિતેન તથા હેતલ રાજેશકુમાર શેઠના પિતાશ્રી,
ભવ્યના નાના, 
તે સ્વ. દિનેશભાઈ ચુનીલાલ દોશી, મંજુલાબેન બિપીનચંદ્ર મહેતા, સુશિલાબેન ભુપતરાય મહેતા, પ્રતિભાબેન કિર્તિકુમાર શાહ, ભાવનાબેન તેજસકુમાર ભણશાલીના મોટાભાઈ,
તે પ્રાણજીવન ગુલાબચંદ મહેતાના જમાઈ,
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ફેસબુક 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.