Sunday, December 24, 2023

Funeral/Death


વાંકાનેર નિવાસી  સ્વ અવિચળ વલમજી મહેતાના સુપુત્ર 
છબીલદાસ (ઉં. વ. ૮૩) 
તે કુમુદબેનના પતિ , 
તે મીના ભાવેશ શાહ તથા છાયા જીગ્નેશ મહેતાના પિતા, 
તે માનવ, મોનીલ ,માહિર, રાહીલના નાના, 
તે સ્વ અમૃતલાલ, સ્વ કનકભાઈ, કિર્તીભાઈ, વસંતબેન, વિનોદબેન , મધુબેન અને નીરૂબેનના ભાઈ , 
તે વસંતબેનના દીયર તથા કુંદનબેનના જેઠ, 
તે ભરતભાઈ તથા પરાગભાઈના કાકા,
તે જયશ્રીબેનના કાકાજી,
સ્વસુર પક્ષે સ્વ. લહેરચંદ પ્રેમચંદ પટેલના જમાઈ, 
તે  જયંતભાઈ , ભરતભાઈ, સ્વ .મનોરમાબેન ભરતભાઈ મહેતા તથા સ્વ. મંજુબેન રાજેશભાઈ શેઠના બનેવી 
શનિવાર તા:૨૩-૧૨-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે.  
તેમની અંતિમયાત્રા રવિવાર તા. ૨૪-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦  વાગે તેમના નિવાસ્થાનેથી નીકળશે
        નિવાસસ્થાન :  
        કલ્યાણ નિવાસ 
      રાવલ શેરી, વાંકાનેર - ૩૬૩૬૨૧

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.