Tuesday, November 28, 2023

Death


જુના ઘાંટીલા નીમચંદ હરજીવનદાસ લોદરિયાના પુત્ર  
સ્વ. રજનીભાઈ નીમચંદ લોદરિયાના ધર્મપત્ની 
હંસાબેન (ઉ. વ. ૭૮)  
તે રસેશભાઈ,અલ્પાબેન હરીશકુમાર સલોતના માતુશ્રી,
તે મંજુલા નવીનભાઈના ભાઈના પત્ની, 
તે નીલમબેન ધિરેન્દ્ર સંઘવી, હેમા -જગદીશભાઈ, જાગૃતિ -બિપીનભાઈ, રક્ષા -રાજેશ, રેખાબેન નરેન્દ્ર શેઠના ભાભી,
તે પિયર પક્ષે ફતેહચદ છગનલાલ મહેતાના દીકરી, 
તે પ્રેમીલાબેન,જ્યોતિબેન, સરોજબેનના બેન,
તે અશ્વિનભાઈ, કેતુલભાઈ,કાજલબેન, માનસીબેનના કાકી,
તે રાહુલ, બીનલબેન, પાર્થીકના મામી 
મંગળવાર તા. ૨૮-૧૧-૨૦૨૩ ના રાજકોટ મુકામે અરિહંત શરણ થયેલ છે. 
પ્રભુ પરમાત્મા એમના આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના 
🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.