Saturday, November 18, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ-અંધેરી) 
કાંતિલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની 
કુમુદબેન (ઉં. વ. ૭૮) 
તે અલ્પેશ નીતા શાહ, નીતા ભાવેશભાઈ દોશી, મોના રોહિતભાઈ સોલાણીના માતુશ્રી, 
તે દિશા, પહેલ, દેવાંશ, વિનીતના દાદી/ નાની, 
તે પિયરપક્ષે સ્વ. વનચંદ અભેચંદ મહેતાના દીકરી 
શુક્રવાર, તા. ૧૭-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
(પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.)
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.