Tuesday, November 21, 2023

Death


વાંકાનેર નિવાસી હાલ વડાલા 
રમેશચંદ્ર શાંતિલાલ કોઠારી ના ધર્મપત્ની 
ધ્રુવલતાબેન (ઉ.વ.૭૬) 
તે બીજલ , કૈનેશ તથા દર્શનના માતુશ્રી,
તે શીતલ તથા પિન્કી ના સાસુ , 
તે નિત તથા પરિનના દાદી, 
તે ચંદ્રકાંતભાઈ, કિશોરભાઈ તથા શુશીલાબેનના ભાભી, 
તે પિયર પક્ષે માણેકલાલ હકમીચંદ સંઘવીના દિકરી 
રવિવાર તા ૧૯-૧૧-૨૦૨૩ના  અરિહંત શરણ પામેલ છે. 
તેમની પ્રાર્થના સભા તા ૨૧-૧૧-૨૦૨૩ના મંગળવારે સાંજે ૪.૦૦ થી ૫.૩૦ કલાકે રાખેલ છે.
પ્રાર્થના સ્થળ
કરસન લઘુ નિસર હોલ
જ્ઞાન મંદિર રોડ
દાદર વેસ્ટ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.