Wednesday, November 1, 2023

Death/Funeral


રાજકોટ નિવાસી હાલ માટુંગા મુંબઈ
ઉર્મિલાબેન (ઉ. વર્ષ. ૮૪) 
તે સ્વ. સૂર્યકાન્તભાઈ હરજીવનભાઈ સંઘવીના પત્ની,
તે ભાવના,પરેશ, રૂપેશના માતુશ્રી, 
તે ધર્મેશભાઈ, ફાલ્ગુની, વિભાના સાસુ,
તે કેવીન, ઝેનીલ, અપેક્ષાના દાદી,
તે વ્યોમા, દિશાન્તના નાની,
તે સ્વ. હરજીવનભાઈ વીરજી સંઘવીના પુત્રવધુ,
તે ભાનુમતી કિશોરભાઈ સંઘવીના દેરાણી,
તે સ્વ. કુંદનબેન બિપીનચંદ્ર સંઘવી,સુનંદાબેન પ્રવિણચંદ્ર સંઘવી,  જયશ્રીબેન રાજેન્દ્ર સંઘવી,સ્વ. નીરુબેન સુરેશભાઈ સંઘવીના જેઠાણી,
તે સ્વ. કાંતાબેન હીરાલાલ શાહ, સ્વ. સુશીલાબેન ભુપતરાય મેહતા, સ્વ. રંજનબેન વસંતભાઈ કામદારના ભાભી, 
તે પીયર પક્ષે સ્વ. વીરચંદ સોમચંદ મેહતાના દિકરી,
તે હસમુખભાઈ , ચંદ્રવદનભાઈ , અરુણાબેન અશોકભાઈ શાહ, ભારતીબેન દિનેશભાઇ દોશી,ચારુલતાબેન અશોકભાઈ વોરાના બેન
બુધવાર તા. ૧-૧૧-૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા તા.૨-૧૧-૨૦૨૩ ના સવારે ૭.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે 
લૌકિક વ્યવહાર બંધ છે
પ્રાર્થના સભા રાખેલ નથી
૨૦૧, પદ્માવતી એપાર્ટમેન્ટ,
ટી. એચ. કટારીયા માર્ગ,
અજય શોપિંગ સેંટર ની સામે
માટુંગા પશ્ચિમ,મુંબઈ - ૪૦૦૦૧૬

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.