Thursday, November 2, 2023

Death

બેલા રંગપર હાલ ભાયંદર  
સ્વ. વાલીબેન ત્રિભુવનભાઈ સવજી સંઘવીના પુત્ર 
પ્રવીણચંદ્ર (ઉ. વ. ૬૬ ) 
તે ભારતીબેનના પતિ, 
તે અમનના પિતા,
તે સ્વ. છોટાલાલના ભાઈ, 
તે સ્વ. છોટાલાલ ગુલાબચંદ શાહના જમાઈ 
ગુરુવાર તા. ૦૨-૧૧-૨૦૨૩  ના અરિહંતશરણ પામેલ છે. 
 તેમની પ્રાર્થના સભા તથા લૌકિક  વ્યવહાર બંધ રાખેલ છે
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.