Thursday, November 9, 2023

Death/Funeral


 વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. અશોકકુમાર વૃજલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની 
ગં. સ્વ. સરલાબેન  (ઉં. વ. ૮૦ ) 
તે નિર્મલભાઈ ,દર્શનભાઈ અને અ. સોં. ચેતનાબેનના માતુશ્રી, 
તે  અ.સોં. આશાબેન , અ. સોં. અવની , હર્ષદકુમારના સાસુ, 
તે ચિ. ભાવિક,ચિ. જીતેન અને પલકના દાદી, 
તે સ્વ. વિનોદરાય ,સ્વ પ્રદીપભાઈ, સ્વ . હસમુખભાઈ અને સ્વ. વિનોદીનીબેન હસમુખરાય શાહના ભાભી, 
તે સ્વ. નિરંજનાબેનના દેરાણી,
તે  વર્ષાબેન અને હર્ષાબેનના જેઠાણી,
તે ટીકર (રણ ) નિવાસી હાલ વાલકેશ્વર દીપચંદ કલ્યાણજી મહેતાના દીકરી,
તે  સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. નવનીતભાઈ , નિર્મળાબેન ચીમનલાલ શાહ અને પુષ્પાબેન જમનાદાસ શાહના બેન  
ગુરુવાર તા. ૦૯-૧૧-૨૦૨૩  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા એમના નિવાસ સ્થાનેથી સાંજના ૫ :૦૦ વાગ્યે  નીકળશે.  

નિવાસસ્થાન :  ૫૦૫/૫૦૬ ,કાવેરી,
નીલકંઠ વેલી ગેટ ૧,  
સોમૈયા કૉલેજ ની બાજુમાં, 
રાજવાડી કોલોની રોડ નં . ૭ ,
ઘાટકોપર(ઈસ્ટ) , મુંબઈ -૪૦૦૦૭૭ 
|લૌકિક વ્યવહાર  બંધ રાખેલ છે |
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.