Thursday, September 21, 2023

Death


ખાખરેચી નિવાસી હાલ અમદાવાદ
નટવરલાલ હરજીવન શેઠના પુત્ર 
રાજેન્દ્ર (ઉ. વ.૭૩) 
તે રંજનબેનના પતિ,
તે સંદીપ,ભાવેશ,હેમલતા, ભવિનીના પિતાશ્રી,
તે હર્ષદભાઈ, જીતેન્દ્રના વડીલ બંધુ, 
તે માણેકભાઈ,રસિકભાઈ ના ભત્રીજા, 
વાંકાનેર નિવાસી હિંમતલાલ કપુરચંદ મહેતાના જમાઇ નું 
ગુરુવાર તા. ૨૧-૦૯-૨૦૨૩ ના રોજ અમદવાદ મુકામે અવસાન થયેલ છે.
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.