Thursday, August 31, 2023

Death

વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી 
દોલતરાય અમૃતલાલ શાહ (ઉ. વ. ૮૯)  
તે જયશ્રીબેનના પતિ, 
તે અમીશા અને રિતેશના પિતા, 
તે સ્વર્ગસ્થ  ચંદ્રકાંતભાઈ ,નરેન્દ્રભાઈ અને નરેશભાઈ, સ્વ. હીરાબેન, સ્વ. હંસાબેન, સ્વ.પદ્માબેનના ભાઈ,  
તે દેવેન કુમાર અને હીનાના સસરા, 
તે દેવાંગી અને દીવિતના દાદા, 
તે ધ્રુવના નાના, 
તે શ્વસુર પક્ષે બેલા નિવાસી  મોહનલાલ પાનાચંદ પારેખના જમાઈ 
ગુરુવાર તા. ૩૧ -૦૮ -૨૦૨૩  ના રોજ અરિહંત શરણ થયેલ છે ,
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
સરનામું
C૩૦૩, હુંલાસ બસ્તી ટાવર, 
મહાવીર નગર, 
કાંદીવલી વેસ્ટ 
મુંબઇ ૪૦૦૦૬૭  
મોબાઈલ નંબર 
9619 299332
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.