Tuesday, August 8, 2023

Death


 મોરબી  નિવાસી હાલ  અંધેરી 
સ્વ. રસિકલાલ  પ્રાણજીવન  મહેતાના  ધર્મપત્ની 
નર્મદાબેન (ઉ . વ. ૯૪)
તે નલિનભાઈ, રંજનબેન, કિશોરભાઈ તથા પ્રતિભાબેનના  માતુશ્રી, 
તે સ્વ. રવિચંદભાઈ  રતિભાઈ,  હેમતભાઈ, પ્રવીણભાઈ , સ્વ. પ્રભાબેન, મંછાબેન,  વિજયાબેન, મુકતાબેનના  ભાભી , 
તે જાગૃતિબેનના સાસુ. 
તે પિયર  પક્ષે  છગનલાલ હિરાચંદ મેહતાના પુત્રી,  
તે  સ્વ.હેમતભાઈ, પ્રવીણભાઈ, નવીનભાઈ, વિનોદભાઇ, શશીકાંતભાઈ, ઈન્દુબેન, રસિલાબેન , સ્નેહલતાના બેન 
મંગળવાર  તા. ૮ -૮ ૨૦૨૩ ના  અરિહંત  શરણ પામેલ  છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.