Monday, August 14, 2023

Death


ટીકર રણ નિવાસી (હાલ મુંબઈ ) 
સ્વ. દિપચંદ કલ્યાણજી મેહતાના સુપુત્ર 
નવનીતભાઈ (ઉં. વ. ૭૫) 
તે સ્વ. હેમાંગીબેનના પતિ, 
તે આશિષ અને  ધ્વનિના પિતાશ્રી, 
તે ઓમી અને  મિહિરકુમાર જેનીતભાઈ દેસાઈના સસરાજી ,
તે  રાયશા અને  રિયાનના દાદાજી, 
તે સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. નિર્મળાબેન ચીમનલાલ શાહ, સ્વ. પુષ્પાબેન જમનાદાસ શાહ અને ગ. સ્વ. સરલાબેન અશોકકુમાર શાહ ના ભાઈ, 
તે સ્વ. દલિચંદ કલ્યાણજી મેહતાના ભત્રીજા, 
તે સસરા પક્ષે સાંગલી નિવાસી સ્વ. વનેચંદભાઈ નેમચંદ વસાના જમાઈ
સોમવાર તા. ૧૪-૦૮-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
Ashish N. Mehta.. 98199 80595            
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.