Tuesday, August 15, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) 
સ્વ. શ્રી શશીકાંતભાઈ છગનલાલ સંઘવીના ઘર્મપત્ની 
શારદાબેન ( ઉં. વ. ૮૦)
તે સ્વ. સમજુબેન છગનલાલ સંઘવીના પુત્રવધૂ, 
તે ચેતનભાઈ, જસ્મીનાબેન, નિલીમાબેનના માતુશ્રી ,
તે મોનાબેન, ઝંકારકુમાર અને હિમાંશુકુમારના સાસુ,
તે  દિક્ષીતાના દાદીમા, 
તે રૂચા, સ્વ. ચિન્મય, ધુ્વી ,ખુશી તથા ધ્યેયના નાનીમા, 
તે દિપેશકુમારના દાદી સાસુ, 
તે ધવલકુમારના નાની સાસુ, 
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી નિમચંદ અવિચળ દોશીના સુપુત્રી 
સોમવાર તા. ૧૪-૦૮-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. ૧૭-૦૮-૨૦૨૩ ના રોજ રાજકોટ ખાતે રાખેલ છે    
🙏🙏🙏🙏🙏




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.