Wednesday, August 9, 2023

Death


 વાંકાનેર નિવાસી (હાલ કાંદીવલી) 
અશોકભાઈ દલીચંદ ન્યાલચંદ દોશી (ઉ.વ.૭૩) 
તે શીતલબેનના પતિ, 
તે સમીર તથા મીતાબેન કપીલભાઈ સંઘવીના પિતાશ્રી, 
તે કરિશ્માના સસરા, 
તે જેવીનના દાદા, 
તે પાર્થના નાના, 
તે શૈલેશભાઈ અને મુકેશભાઈના મોટાભાઈ, 
તે જામવંથલી  નિવાસી પ્રાણલાલ છગનલાલ શેઠના જમાઈ
બુધવાર તા. ૦૯-૦૮-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
સદગતની શ્મશાન યાત્રા બુધવાર તા. ૦૯-૦૮-૨૦૨૩ ના  ૩:૦૦ વાગે 
તેમના નિવાસસ્થાન
૬૦૪, હીના ગૌરવ હાઇટ્સ , 
બાલભારતી સ્કૂલની સામે , 
એસ.વી.રોડ, કાંદીવલી (વેસ્ટ) થી 
દહાણુકર વાડી જશે.
તેમની પ્રાર્થના સભા શનિવાર તા. ૧૨-૦૮-૨૦૨૩ ના રોજ 
૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે 
વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ,
ત્રીજે માળે , 
એસ  વી રોડ , 
કાંદિવલી વેસ્ટ ખાતે રાખેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે 
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.