Thursday, August 31, 2023

Death

ખાખરેચી નિવાસી મહેતા મનહરલાલ દલીચંદના પુત્ર
અનિલભાઈ
તે ગીતાબેનના પતિ,
તે નેમિશભાઈ તથા દર્શિતાબેન વીવેકભાઈ દોશીના પિતાશ્રી,
તે જ્યોત્સનાબેનના ભાઈ,
તે રમેશભાઈના સાળા ,
તે સ્વ. નવીનભાઈ, સ્વ. ભરતભાઈ, જીનુભાઈના ભત્રીજા,
તે ગાંધી છગનલાલ ચત્રભુજના ભાણેજ,
તે લલીતભાાઈ ત્રીભોવનદાસ દામાણીના જમાઈ
ગુરુવાર તા. ૩૧ -૦૮ -૨૦૨૩ ના રોજ અવસાન પામેલ છે.
તેમની પ્રાર્થના સભા શનિવાર તા. ૦૨ -૦૯ -૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ખાખરેચી જૈન ઉપાશ્રય ખાતે રાખેલ છે.
પ્રભુ અનિલભાઈના આત્માને શાંતિ આપે.
🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.