Sunday, August 27, 2023

Death

મોરબી નિવાસી હાલ બોરીવલી
 સ્વ. ઉમેદભાઇ રેવાશંકર સોલાણીના ધર્મપત્ની
જસવંતીબેન   (ઉ.વ. ૮૪)
 શનિવાર તા. ૨૬-૦૮-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલા છે.
તે તુષાર, હિનાના માતુશ્રી, 
તે રિંકલ તથા સંજયભાઇના સાસુ, 
તે કોમલ, ઝીલના દાદી, 
તે આકાશના નાની, 
તે સ્વ. બાલાચંદભાઇ, સ્વ. ફતેચંદભાઇના નાનાભાઇના ધર્મપત્ની, 
તે સ્વ. નિર્મળાબેન, સ્વ. મંછાબેનના ભાભી, 
તે પિયર પક્ષે સ્વ. દુધીબેન ફૂલચંદભાઇ મનજીભાઇ દોશીના દિકરી, 
તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. પ્રફુલ્લભાઇ, સ્વ. ગુણવંતભાઇ, સ્વ. સરોજબેનના બેન. 
તેમની અંતિમ યાત્રા  રવિવાર તા ૨૭-૦૮-૨૦૨૩ ના  સવારે ૯:૦૦ કલાકે તેઓના બોરીવલી નિવાસસ્થાને થી બાબઈ નાકા સ્મશાન જશે
નિવાસ સ્થાન
તુષાર ઉમેદભાઈ સોલાણી 
૧૮, ભાગ્ય નગર, ચંદાવરકર રોડ, બોરીવલી પશ્ચિમ , મુંબઈ.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🕉 શાંતી શાંતી શાંતી:_"જય જીનેન્દ્ર"_
🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.