Thursday, August 3, 2023

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ અંધેરી 
રમેશચંદ્ર શાંતિલાલ જીવરાજ દોશીના ધર્મપત્ની 
અ. સૌ. સ્વાતિ (ઉં. વ. ૭૦ )
તે કુણાલ તથા પ્રાપ્તિ રોહન મુર્તીના માતુશ્રી, 
તે કાયરાના નાની, 
તે પ્રીતિ જીતેન્દ્ર દોશીના દેરાણી,
તે કવિતા હિતેશ દોશીના જેઠાણી,
તે ભાનુબેન,રસીલાબેન,અરુણાબેન,પ્રજ્ઞાબેનના ભાભી,   
તે  સ્વ. તારાબેન નવનીતલાલ અનુપચંદ પારેખ (વલસાડ)ના સુપુત્રી,
તે સ્વ. પ્રદીપભાઈ, સ્વ. હર્ષદભાઈ,સ્વ. રંજનબેન, દિલીપભાઈના બેન  
બુધવાર તા. ૦૨-૦૮-૨૦૨૩ ના રોજ અરીહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા ગુરૂવાર તા. ૦૩-૦૮-૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નીકળશે
મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ,
સહાર રોડ, 
પારસીવાડા,
ચકાલા, 
બહાર ટોકીઝ પાસે 
જશે
પ્રાર્થના સભા અને લૌકિક વ્યવહાર બંધ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.