Monday, October 2, 2023

Death



વાંકાનેર નિવાસી હાલ રાજકોટ 
સ્વ..નરેન્દ્ર ભાઈ વાડીલાલ દોશીના સુપુત્ર 
અજયભાઈ (ઉં. વ. ૫૭) (રોનક બેલ્ટ)
તે બીનાબેનના પતિ,
તે  બ્રિજેશભાઈ,  યશભાઈના પિતાશ્રી, 
તે રાજુભાઈ, બીનાબેન મુકેશભાઈ પારેખ, સોનલબેન હિતેશભાઈ શેઠ, શિલ્પાબેન મેહુલભાઈ મહેતાના મોટાભાઈ, 
તે શાહ નવીનચંદ્ર ભુદરલાલ ( વાંકાનેર ) ના જમાઈ 
સોમવાર તા.૦૨-૧૦- ૨૦૨૩  ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમનું ઉઠમણુ સોમવાર તા.૦૨-૧૦- ૨૦૨૩  ના રોજ સાંજે ૫:૦૦ વાગે રાખેલ છે. 
સ્થળ : વર્ધમાન નગર ઉપાશ્રય, 
વર્ધમાન જૈન દેરાસર ની બાજુમા, 
પેલેસ રોડ
રાજકોટ
વાડીલાલ લીલાધર દોશી પરિવારના જય જિનેન્દ્ર
રાજુભાઈ દોશી 6352284473
બ્રિજેશ દોશી 9726297027
યશ દોશી 7623807177
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.