Tuesday, October 24, 2023

Death/Funeral


વાંકાનેર નિવાસી સ્વ. પોપટલાલ મનસુખલાલ દોશીના ધર્મ પત્ની 
વિજયાબેન 
તે સ્વ. શૈલેશકુમાર, સ્વ. દેવેન્દ્રભાઈ, સ્વ. હર્ષાબેન તથા મુકેશભાઈના માતુશ્રી, 
તે સ્વ. શાંતિલાલ મનસુખલાલ દોશી ના ભાભી, 
તે  નીરવ, કૃતાર્થ, વિનીત અને અર્પિતાના દાદી, 
તે દેવાંશના મોટા દાદી 
આસો સુદ ૧૦ ને મંગળવાર તા. ૨૪-૧૦-૨૦૨૩  ના રોજ નવકારમંત્રનુ સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.  
તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાને થી બપોરે ૦૨:૦૦ વાગ્યે નીકળશે.   
નિવાસ સ્થાન 
મુકેશ પોપટલાલ દોશી, 
"ગૌતમ નિવાસ", 
ઓઝા શેરી, 
જૈન દેરાસર ની બાજુમાં, 
વાંકાનેર  
🙏🙏🙏


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.