Monday, October 2, 2023

Death

 

વાંકાનેર નિવાસી (હાલ સોનગઢ  મુંબઈ) 
પ્રફુલ્લભાઈ પ્રભુલાલ સપાણીના ધર્મપત્ની 
અરુણાબેન (ઉંમર વર્ષ ૭૩) 
તે નેહા -મેઘા - વિકીના માતુશ્રી, 
તે આશિષ, આદર્શ, અમીના  સાસુ, 
તે ક્રિશા,મેહર,માયરા,આશવી,અહમ,અક્ષતના દાદી/નાની, 
તે જ્યોતિબેન જયેન્દ્ર કુમાર શાહ, સ્વ. મહેન્દ્રભાઇ- સ્વ. મીનાબેન , વિજયભાઈ-અમિતા, ભારતીબેન પંકજભાઈ રવાણી, જયશ્રીબેન દિલીપભાઈ શાહ, તથા સુનિલભાઈ-પૂર્વીના બંધુ પત્ની ,
તે પિયર પક્ષે સ્વ. સુખલાલ અમૃતલાલ શાહના દીકરી, 
તે  સ્વ. રશ્મિકાંત,દેવેન, પ્રતિભાબેન, બીનાબેનના બેન
નું  રવિવાર તા.૦૧ -૧૦-૨૦૨૩ ના રોજ દેહ પરિવર્તન થયેલ છે.
સદગતની પ્રાર્થના સભા 
શનિવાર તા. ૦૭-૧૦-૨૦૨૩ના રોજ બપોરના ૩:૩૦ થી ૫:૦૦   
લવંડર બાગ ,
૯૦ ફીટ રોડ,
ગરોડિયા નગર,
પહેલે માળે ,
સ્વામિનારાયણ મંદિરની બાજુમાં,
ઘાટકોપર ઈસ્ટ,
મુંબઈ ૪૦૦૦૭૭ 
ખાતે રાખેલ છે. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.