Saturday, October 21, 2023

Death

 

 

વાંકાનેર નિવાસી હાલ અંધેરી 
ગં. સ્વ. દમયંતીબેન ચીમનલાલ દોશી 
તે પ્રદીપભાઇ, ગીરીશભાઇ, મીનાબેનના માતુશ્રી, 
તે સ્વ. જેવતભાઇ, શાંતિભાઇ, શાંતાબેન રતિલાલ પટેલ તથા લીલાવંતીબેન ગુણવંતરાય સંઘવીના ભાભી, 
તે ઇલાબેન, કલ્પનાબેન, જયેશભાઇ મહેતાના સાસુ, 
તે દર્શન-કોમલ, સાગર-હેતવી, તોરલ-પાર્થીવ, અમી-કુશલ, સાગર-કોમલ તથા ધરાના દાદી-નાની, 
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી સમજુબેન દલપતભાઇ મોતીચંદ શેઠના પુત્રી 
ગુરુવાર તા. ૧૯-૧૦-૨૩ ના અરિહંતશરણ પામેલ છે
તેમની ભાવયાત્રા શનિવાર, તા. ૨૧-૧૦-૨૩ના ૪થી ૬. 
ઠે. ચતવાની બેન્કવેટ હોલ, 
તેલી ગલી, 
અંધેરી (ઇસ્ટ) 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.