Tuesday, October 3, 2023

Death/Funeral


વાંકાનેર હાલ મુંબઇ 
રોહિતભાઇ મણિલાલ શેઠના ધર્મપત્ની 
ઇલાબેન (અમીતાબેન) (ઉં. વ. ૭૩) 
તે હિતેશ તથા ચૈતાલીના માતુશ્રી,
તે કવિતા તથા સત્યનના સાસુ, 
તે વીશા, અક્ષિતના દાદી, 
તે સ્વ. ગુણવંતીબેન, સ્વ. વસંતભાઇ, સ્વ. રમીલાબેન, જીતેન્દ્રભાઇ, જાગૃતિબેનના ભાભી, 
તે પિયરપક્ષે મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ડો. લાલભાઇ સુખલાલ શાહની સુપુત્રીનું  
સોમવાર તા. ૨-૧૦-૨૩ના દેહ પરિવર્તન થયેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.