પડધરી નિવાસી (હાલ બોરીવલી)
સ્વ. નેમચંદ પાશવીર પટેલના પુત્ર
અનંતરાય (ઉં.વ.૮૯)
તે સ્વ. નિરંજનાબેનના પતિ,
તે સ્વ.કુમુદચંદ્ર,સ્વ.છબીલદાસ,સ્વ.મનહરલાલ,સ્વ.જેઠાલાલના ભાઈ,
તે હિનાબેન, રેખાબેન, ધીરેન, દિવ્યેશના પિતાશ્રી,
તે સ્વ. દામજી ઉકાભાઇ દોશી ( વાંકાનેર) ના જમાઈ,
તે મહેશકુમાર, કિરણકુમાર, મનીષાબેન, પારૂલબેનના સસરા,
તે ધ્વની, અચીરા, પર્વના દાદાજી,
તે કૌશિક, અંકિતા, નીરવ, હેતલના નાનાજી
ગુરુવાર તા. ૩૧-૦૭-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા ગુરુવાર તા.૩૧-૦૭-૨૦૨૫ તેમના નિવાસ સ્થાને થી દૌલત નગર સ્મશાનભૂમિ,બોરીવલી ( ઇસ્ટ) જવા નીકળશે સમય ૬:૦૦ PM
Address -
Rokadia Apartment,
A/404, Rokadia lane,
Borivali (W)
Dhiren Patel
9324253887
Divyesh Patel
9867227821
(લૌકિક વ્યવહાર બંધ છે)
🙏🏽🙏🏽🙏🏽
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.