વાંકાનેર નિવાસી હાલ મુંબઈ (બોરીવલી)
જયાબેન સોમચંદ જસરાજ પારેખના સુપુત્ર,
પ્રદીપભાઈ (ઉ.વ. ૬૮ )
તે મંજુલાબેન નવીનભાઈ લોદરીયા, કનકભાઈ, અનંતરાય, વસુબેન વસંતભાઈ શેઠ, નલીનભાઇ, રમીલાબેન અતુલભાઈ શાહ અને ભદ્રાબેન નીતેશભાઈ કોઠા૨ીનના ભાઈ,
હિમાંશુ, કીના,મીનલ, તેજશના કાકા,
અશ્વિન, સંકેત, રચના, અર્ચિતાના મામા,
નવીનચંદ્ર, વસંતરાય, અતુલકુમાર અને નિતેશના સાળા
મંગળવાર તા.૨૨-૦૭-૨૦૨૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા આજરોજ( મંગળવાર તા.૨૨-૦૭-૨૦૨૫) રાત્રે ૮:૩૦કલાકે નીચેના સ્થળેથી નીકળી બાભાઈ નાકા જશે.
લૌકિક વહેવાર સદંતર બંધ રાખેલ છે.
Address:-
23, Ayodhya Vrindavan Building,
Haridas Nagar,
Borivali West,
Mumbai - 400092
Contact No.
Nitesh Bhai - 9029025135
Nalin Bhai - 98769325601
Harsh - 8082530463
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.