વાંકાનેર નિવાસી હાલ મુંબઈ (બોરીવલી)
જયાબેન સોમચંદ જસરાજ પારેખના સુપુત્ર,
પ્રદીપભાઈ (ઉ.વ. ૬૮ )
તે મંજુલાબેન, કનકભાઈ, અનંતરાય, વસુબેન, નલીનભાઇ, રમીલાબેન અને ભદ્રાબેનના ભાઈ,
નવીનચંદ્ર, વસંતરાય, અતુલકુમાર અને નિતેશના સાળા
મંગળવાર તા.૨૨-૦૭-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે !!!
તેમની અંતિમ યાત્રા આજરોજ( મંગળવાર તા.૨૨-૦૭-૨૦૨૫) રાત્રે ૮:૩૦કલાકે નીચેના સ્થળેથી નીકળી બાભાઈ નાકા જશે.
Address:-
23, Ayodhya Vrindavan Building,
Haridas Nagar,
Borivali West,
Mumbai - 400092
Contact No.
Nitesh Bhai - 9029025135
Nalin Bhai - 98769325601
Harsh - 8082530463
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.