વાંકાનેર નિવાસી હાલ માટુંગા/દાદર-મુંબઈ
ગુણવંતરાય હરખચંદ શાહ (ઉ. વ. ૯૧)
તે જ્યોતિબેનના પતિ,
તે અતુલ, દીપિકા પંકજકુમાર બગડીયા, નીલિમા યજ્ઞેશકુમાર કામદાર અને પલ્લવી પંકજકુમાર દેસાઈના પિતાશ્રી,
તે વંદનાના સસરા,
તે પર્લ-રોનકકુમાર, યશ-શ્રુતિ અને નિતારાના દાદાજી,
તે કરણ-ધૃતિ, મિલોની-જય, જશ, આરવ, આશનાના નાનાજી,
તે ડો. રતિભાઈ, અમૃતભાઈ, કંચનબેન અને દિવાળીબેનના ભાઈ,
તે મોરબી નિવાસી હાલ મુંબઈ જમનાદાસ કાશીદાસ શાહના જમાઈ,
તે નવીનચંદ્ર, ઈન્દુભાઈ અને વનીતાબેન જયંતીલાલ સંઘવીના બનેવી
આજરોજ સોમવાર, તા.૧૪-૪-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા આજે સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી
નીકળી સાયન સ્મશાને જશે.
Address:
R. A. Residences, Flat No.: 601-A, Dr. B A Road, Opp.
Sharda Cinema / Fire Brigade, Dadar (East),
Mumbai - 400014
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.