વાંકાનેર નિવાસી હાલ ઈન્દોર-પુના,
સ્વ. પ્રભાબેન જેવતલાલ દોશીના પુત્રવધૂ
જ્યોત્સનાબેન કિશોરભાઈ દોશી (ઉ.વ. ૭૩)
તે સ્વ. વાડીલાલ સુંદરજી શેઠની સુપુત્રી,
તે નીતા આશિષ દોશી તથા બિનિતા કેતનકુમાર દોશીના સાસુ/માતુશ્રી,
તે સ્વ. મૃદુલાબેન રમેશચંદ્ર દોશીના દેરાણી,
તે જ્યોત્સનાબેન અનુપચંદ મહેતા તથા સ્વ. ધીરજબેન મહેન્દ્રભાઈ મહેતાના ભાભી,
તે રમીલા, સરોજ, ગીતા, સંધ્યા, અમિત અને પરેશના બેન
તા. ૧૪-૪-૨૫ના પુના મુકામે અરિહંતશરણ પામેલ છે.
તેમની પ્રાર્થનાસભા તા. ૨૨-૪-૨૫ના સવારે ૧૦.૦૦ વાગ્યે.
જૈન ભુવન
સ્નેહલતા ગંજ
ઈંદોર મુકામે રાખેલ છે
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.