Saturday, April 12, 2025

Funeral/Death


 
વાંકાનેર નિવાસી હાલ બોરીવલી
ઉષાબેન કનકરાય પ્રાણજીવન વખારિયા તથા 
લીલાવતીબેન કનકરાય વખારિયાના સુપુત્ર 
નિલેશભાઈ (ઉ. વ. ૫૪)
તે દિવ્યાબેનના પતિ, 
તે જય અને દીપના પિતાશ્રી, 
તે ભાવનાબેન હિતેનકુમાર ગાંધી અને જયેશભાઈના ભાઈ, 
તે મહેન્દ્રભાઈ તથા મનોજભાઈના ભત્રીજા, 
તે વાંકાનેર નિવાસી હાલ બોરીવલી દિનેશચંદ્ર ઉમેદચંદ શાહના જમાઈ, 
આજરોજ શનિવાર તા. ૧૨-૦૪-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા આજે રાત્રે ૯.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

એડ્રેસ:
A/303,Samhita Apt,
Factory Lane,
Borivali West,
Mumbai 400092

🙏 લૌકિક વ્યવહાર બંધ છે 🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.