વાંકાનેર નિવાસી હાલ બોરીવલી
ઉષાબેન કનકરાય પ્રાણજીવન વખારિયા તથા
લીલાવતીબેન કનકરાય વખારિયાના સુપુત્ર
નિલેશભાઈ (ઉ. વ. ૫૪)
તે દિવ્યાબેનના પતિ,
તે જય અને દીપના પિતાશ્રી,
તે ભાવનાબેન હિતેનકુમાર ગાંધી અને જયેશભાઈના ભાઈ,
તે મહેન્દ્રભાઈ તથા મનોજભાઈના ભત્રીજા,
તે વાંકાનેર નિવાસી હાલ બોરીવલી દિનેશચંદ્ર ઉમેદચંદ શાહના જમાઈ,
આજરોજ શનિવાર તા. ૧૨-૦૪-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા આજે રાત્રે ૯.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
એડ્રેસ:
A/303,Samhita Apt,
Factory Lane,
Borivali West,
Mumbai 400092
🙏 લૌકિક વ્યવહાર બંધ છે 🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.