Thursday, January 14, 2021

Death


મોરબીનિવાસી સુખલાલ રાયચંદ શાહના   સુપુત્ર 
વિનોદભાઈ 
તે મિનેષભાઈ , ભાવેશભાઈ (શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ, મોરબીના પ્રમુખ), ભૂપેશભાઈ  તેમજ મોના હરીશભાઈ ના પિતા 
તે વત્સલ, મોક્ષલ , કુશલ અને કૃપા ના દાદા 
તે કુલદીપ અને ડો. મેઘના ના નાના 
તે અમૃતલાલ પોપટલાલ શાહ (વાંકાનેર ) ના જમાઈ 
મંગળવાર તા. ૧૨-૦૧-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.