Saturday, May 7, 2022

Death


મોરબી નિવાસી ચંચળબેન મોહનલાલ મહેતાના સુપુત્ર 
સ્વ. શશીકાંત મોહનલાલ મહેતાના ધર્મપત્ની 
જ્યોતિબેન (ઉ.વ.૭૫) 
તે શિલ્પા અને વિપુલના માતુશ્રી, 
તે અમિતભાઈ તથા ઉર્વીના સાસુ , 
તે જાનવી , નમન અને  આગમના  દાદી, 
તે વાંકાનેર નિવાસી (હાલ મદ્રાસ) મણીલાલ સૌભાગચંદ મહેતાના દિકરી ,
તે   અનોપચંદ, ભોગીભાઈ,  નગીનભાઈ,  ઈન્દુભાઈ , સવિતાબેન તેમજ રંજનબેનના ભાભી , 
તે વિમળાબેન, કંચનબેન, ઈન્દુમતી તેમજ સુશીલાબેનના દેરાણીનું   
શનિવાર તા.૦૭-૦૫-૨૦૨૨ ના રોજ  અવસાન થયેલ છે.   
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.