Friday, March 24, 2023

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ 
રમણિકલાલ નાનચંદ મહેતા (ઉં.વ. ૯૩) 
તે સ્વ. મધુબેનના પતિ,
તે મયુરી જયંત મહેતા, બીના બીરેન સંઘવીના પિતા,
તે નિર્મળાબેન વાડીલાલ, કાંતાબેન હિંમતલાલ, ઈન્દુબેન વસંતભાઈ મહેતાના ભાઈ, 
તે પલક, રૂષભ, જય-મૃણાલીના નાના,
તે સ્વ. પાનાચંદ કાનજી સંઘવીના જમાઈ 
બુધવાર  તા. ૨૨-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે. 
ઠે. બી/૨૭૦૬, બ્યુમોન્ટ, કલ્પતરુની સામે, સાયન સર્કલ, સાયન (ઈ.). 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.