Monday, May 25, 2020

Death


દોશી પૂનમચંદ મનસુખલાલ ના પુત્રવધુ 
ગં.સ્વ. હેમલત્તાબેન મહેશભાઈ દોશી ઉંમર ૬૫ 
તે ભાવિક તથા પીનલના માતુશ્રી 
તેમજ સુરેશભાઈ તથા ઉષાબેન શેઠના ભાભી 
તેમજ પોપટલાલ મનસુખલાલ દોશીના ભત્રીજા વહુનુ  
તારીખ ૨૪-૦૫-૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયેલ છે 
વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને લોકીક વ્યવહાર બંધ રાખેલ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.