Sunday, May 24, 2020

Death

વાંકાનેર હાલ મદ્રાસ 
સ્વ. કીરચંદ પ્રેમચંદ મોવાણીના પુત્ર 
શશીકાંતભાઈ (ઉં.વ. ૭૬) 
તે જયોતિબેનના પતિ ,
જતીન, કૌશિક, હેતલના પિતાશ્રી, 
સ્વ. જયંતીભાઈ, કનકભાઈ, હસમુખભાઈ, સ્વ. મંજુલાબેન, મધુબેનના ભાઈ, 
મોરબી નિવાસી છબીલદાસ દુર્લભજી શાહના જમાઈનું 
 અવસાન તા. ૨૨-૫-૨૦ના થયેલ છે
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.