Sunday, May 31, 2020

Death



વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
સવિતાબેન નગીનદાસ બાલાચંદ મહેતા (ઉ.વ.૮૭)
તે નગીનદાસભાઇ ના ધમૅપત્ની,
સ્વઃ મનોજભાઈ, હિમાંશુભાઈ, હિતેનભાઈ, સુરભીબેનના માતાજી, 
હષૉબેન,ચારુબેન,હીનાબેન ,ચેતનકુમારના સાસુજી, 
તે સ્વઃ રેવાબેન ખુશાલચંદ ચત્રભુજ શાહ (હાલ વાંકાનેર)ના દિકરી
રવિવાર તા. 31-05-2020 ના રોજ અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગોમાં પ્રાર્થના અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.