Tuesday, May 19, 2020

Death


વાંકાનેર (હાલ ઘાટકોપર) 
ગં.સ્વ. સવિતાબેન નગીનદાસ બાલાચંદ મહેતાના પુત્ર 
મનોજ (ઉં.વ. ૬૨) 
તે હર્ષાબેનના પતિ. 
હિમાંશુભાઈ, હિતેનભાઈ, સુરભિબેન ચેતનકુમાર મહેતાના ભાઈ.
મિતાલી દશિતકુમાર મહેતા, ચિંતનના પિતા. 
મોરબી નિવાસી ગુણવંતરાય દુર્ગાશંકરના જમાઈ. 
મનન, ક્રિના, અમી, નેહાના મોટા પપ્પા. 
વિધી, ધવલના મામા 
રવિવાર, ૧૭-૫-૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.